✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ વ્યક્તિને કારણે શ્રીદેવીને મળ્યું રાજકીય સન્માન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Mar 2018 12:28 PM (IST)
1

જોકે આ મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે નીરવ મોદીના મામલાને દબાવવા માટે જાણીજોઇને શ્રીદેવીના મોતને આટલું મહત્વ આપવામાં આવ્યું.

2

ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. તેનું મોત દારૂ પીધા પછી બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું.

3

મુંબઈના આરટીઆઇ કાર્યકર્તા અનિલ ગલગલીએ આરટીઆઇ અરજી ફાઇલ કરી હતી. અરજીના જવાબમાં રાજ્યના સામાન્ય પ્રશાસન વિભાગે કહ્યું કે કોઇપણ વ્યક્તિનો રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપવાની સત્તા મુખ્યમંત્રી પાસે હોય છે.

4

નવી દિલ્હીઃ શ્રીદેવીના નિધન બાદ તેના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવાને લઈને વિવાદ ઉભો થયો હતો. આ મામલે એક આરટીઆઈ પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર શ્રીદેવીના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

5

તેના મોત પર ઘણા દિવસો સુધી સસ્પેન્સ ચાલ્યું હતું. પહેલા એવા સમાચાર હતા તે તેનું નિધન કાર્ડિયાક અરેસ્ટથી થયું છે. પરંતુ પછી આ વાત ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • આ વ્યક્તિને કારણે શ્રીદેવીને મળ્યું રાજકીય સન્માન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.