✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિવાદોમાં ફસાયેલી તનુશ્રીએ કેમ કહ્યું કે, 'નથી સલમાન મારો ભગવાન કે નથી બિગ બૉસ મારુ સ્વર્ગ'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2018 03:12 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તનુશ્રીએ નાના પાટેકર ઉપર શૂટિંગ દરમિયાન છેડતી અને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. તેને કહ્યું કે 2008માં એક ફિલ્મના શૂટિંગમાં નાના મારી સાથે ઇન્ટિમેટ સીન કરવા માગતો હતો. તે ગીતના શૂટિંગનો ભાગ ન હતો.

2

3

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તનુશ્રીએ કહ્યું કે, એવું વિચારવું એકદમ ખોટુ છે કે હું આ બધુ બિગ બૉસ માટે કરી રહ્યું છું, તમને શું લાગે છે કે સલમાન ખાન કોઇ ભગવાન છે અને બિગ બૉસનું ઘર કોઇ સ્વર્ગ છે? મને એવું બિલકુલ નથી લાગતું. મેં આ બધુ બિગ બૉસમાં જવા માટે ક્યારેય નથી કર્યુ.

4

5

મુંબઇઃ એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકરનો વિવાદ છેલ્લા થોડાક સમયથી વકર્યો છે, રાખી સાવંતે આને તનુશ્રીનો પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો. રાખીએ કહ્યું હતું કે, તનુશ્રી આ બધુ એટલા માટે કરી રહી છે કેમકે તેને બિગ બૉસ 12ના ઘરમાં એન્ટ્રી જોઇએ છે. આ મામલે હવે તનુશ્રીએ પોતાનું મૌન તોડ્યુ છે

  • હોમ
  • મનોરંજન
  • વિવાદોમાં ફસાયેલી તનુશ્રીએ કેમ કહ્યું કે, 'નથી સલમાન મારો ભગવાન કે નથી બિગ બૉસ મારુ સ્વર્ગ'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.