✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુવરાજ સિંહ અને હેઝલના લગ્ન જીવનમાં ભંગાણ ? જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Apr 2018 07:47 AM (IST)
1

નવી દિલ્હીઃ ક્રિકેટર યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ વચ્ચે અણબનાવ હોવાની વાત સામે આવી છે. એક અહેવાલમાં જણાવ્યું છે કે બંનેના લગ્નજીવનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું.

2

જે બાદ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ બાદ ન્યૂલી વેડ કપલ યુવરાજ સિંહ અને હેઝલ કીચે દિલ્હીમાં પાર્ટી આપી હતી. જેમાં બોલીવુડ઼ અને ક્રિકેટની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

3

બે વર્ષની લાંબી રિલેશનશિપ બાદ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે એક્ટ્રેસ હેઝલ કિચ સાથે 30 નવેમ્બર, 2016ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન પંજાબી રીતરિવાજ પ્રમાણે ચંદીગઢ નજીકના ફતેહગઢ સાહિબમાં થયા હતા.

4

હેઝલે લગ્નના અણબનાવની ખબરોનું ખંડન કરવા માટે જ ફેમિલી સાથે તસવીરો પોસ્ટ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

5

. આ ફેમિલી આઉટિંગની તસવીર પોસ્ટ કરીને તેના કેપ્શનમાં લખ્યું છે કે ફેમિલી સાથે વીતાવેલી સૌથી ખાસ, ખુશહાલ અને શ્રેષ્ઠ પળ.

6

હેઝલ એક્ટ્રેસ છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અણબનાવની અહેવાલ પર સ્પષ્ટતા કરવાની કોશિશ કરી છે. હેઝલે તેની લેટેસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં યુવરાજ અને તેના સમગ્ર પરિવાર સાથે લોંગ ડ્રાઇવર પર નજરે પડી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • યુવરાજ સિંહ અને હેઝલના લગ્ન જીવનમાં ભંગાણ ? જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.