✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના 19 IAS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કયા અધિકારીને ક્યાં કરાઈ બદલી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2019 10:16 AM (IST)
1

4 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જેમાં જેનુ દેવાન, આર.જે.હાલાણી, ડો.સૌરભ પારધી અને આઈ.કે.પટેલનો સમાવેશ થાય છે.

2

19 IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. બદલીના આદેશ પ્રમાણે એસ.એ.પટેલની ગાંધીનગરથી જામનગર મ્યુનિ. કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. JMC કમિશનર આર.બી.બારડની મહિસાગર કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. આઈ.કે.પટેલને નર્મદાના કલેક્ટરની સાથે SOUના CEO તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

3

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના 19 IAS અધિકારીઓની તાબડતોડ બદલીઓના આદેશ આપવામાં આ્યા છે. આ ઉપરાંત 4 IAS અધિકારીઓને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાતના 19 IAS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કયા અધિકારીને ક્યાં કરાઈ બદલી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.