✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદીના કાર્યક્રમમાં હંગામો કરનાર સરપંચ શાલિની કોણ છે ? કેમ કર્યો હોબાળો ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Mar 2017 10:37 AM (IST)
1

શાલિનીએ કહ્યું કે, અમારા ગામમાં હેલ્થ અને ગટરની સુવિધાઓ સતત બગડતી રહી છે. અમારી ગામમાં ઘણી ક્ષમતા છે પરંતુ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું નથી. અમારા ગામમાં 12 હજાર લોકો રહે છે જેમાં છેલ્લા 10 વર્ષથી ફક્ત એક જ સરકારી સ્કૂલ છે જે અમારા ગામની સૌથી મોટી સમસ્યા છે.

2

તેણે વધુમાં જણાવ્યું કે, હું અહીં મોદીને મળવા આવી હતી. મને સિક્યોરિટીને લઇને કોઇ આઇડિયા નહોતો. હું મોદીને મળીને મારા ગામની સમસ્યાઓથી માહિતગાર કરવા માંગતી હતી.

3

શાલિનીના કહેવા પ્રમાણે, તેણી તેમના ગામની સમસ્યાઓને લઇને મોદીને મળવા માંગતી હતી. તેણે ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારને પણ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. તેણે રાજ્ય સરકારને અરજીઓ કરી છે છતાં કોઇ જવાબ મળ્યો નથી.

4

એક રિપોર્ટ પ્રમાણે, મોદીને મળવાની જીદ સાથે વિરોધ કરી રહેલી મહિલાનું નામ શાલિની રાજપૂત છે. તે ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરની સરપંચ છે. 'મોદી કો મિલના, મોદી કો મિલના હૈ'ના નારા સાથે શાલિની સ્ટેજ તરફ દોડી ગઇ હતી. જોકે, તે આગળ વધે તે અગાઉ પોલીસે તેનું મોઢું દબાવીને બહાર લઇ ગઇ હતી.

5

ગાંધીનગરઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશની 6000 મહિલા સરપંચોને સંબોધિત કરી હતી. કાર્યક્રમ દરમિયાન એક મહિલા સરપંચે મોદીને મળવાને લઇને હોબાળો મચાવ્યો હતો.

  • હોમ
  • ગાંધીનગર
  • મોદીના કાર્યક્રમમાં હંગામો કરનાર સરપંચ શાલિની કોણ છે ? કેમ કર્યો હોબાળો ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.