ગાંધીનગર: સચિવાલય કેડરના 5 સંયુક્ત સચિવોને અધિક સચિવ પદે બઢતી, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
રાજ્ય સરકારે સચિવાલય કેડરના પાંચ સંયુક્ત સચિવોને અધિક સચિવ પદે બઢતી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બઢતી મેળવનારા અધિકારીઓમાં મહેસુલ વિભાગના અધિકારી કે.બી. શાહ, સામાન્ય વહીવટના અધિકારી બી.જે. બ્રહ્મભટ્ટ, આદિજાતિ વિકાસ મંત્રીના અધિકારી પી.એસ.એ. એમ.ભાવસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારી ડો. એસ.આર. સોની અને સામાન્ય વહીવટી વિભાગના અધિકારી જવલંત ત્રિવેદીનો સમાવેશ થાય છે.
3
ગાંધીનગર: રાજય સરકારે સચિવાલય કેડરના પ સંયુકત સચિવોને અધિક સચિવ પદે બઢતી આપીને જે તે જગ્યા પર યથાવત રાખ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -