✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગર: સચિવાલય કેડરના 5 સંયુક્ત સચિવોને અધિક સચિવ પદે બઢતી, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Mar 2018 04:01 PM (IST)
1

રાજ્ય સરકારે સચિવાલય કેડરના પાંચ સંયુક્ત સચિવોને અધિક સચિવ પદે બઢતી આપી છે.

2

બઢતી મેળવનારા અધિકારીઓમાં મહેસુલ વિભાગના અધિકારી કે.બી. શાહ, સામાન્ય વહીવટના અધિકારી બી.જે. બ્રહ્મભટ્ટ, આદિજાતિ વિકાસ મંત્રીના અધિકારી પી.એસ.એ. એમ.ભાવસાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારી ડો. એસ.આર. સોની અને સામાન્ય વહીવટી વિભાગના અધિકારી જવલંત ત્રિવેદીનો સમાવેશ થાય છે.

3

ગાંધીનગર: રાજય સરકારે સચિવાલય કેડરના પ સંયુકત સચિવોને અધિક સચિવ પદે બઢતી આપીને જે તે જગ્યા પર યથાવત રાખ્યા છે.

  • હોમ
  • ગાંધીનગર
  • ગાંધીનગર: સચિવાલય કેડરના 5 સંયુક્ત સચિવોને અધિક સચિવ પદે બઢતી, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.