✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરેશ ધાનાણીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની કરી હતી માંગ, સરકારે શું આપ્યો જવાબ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jun 2018 04:08 PM (IST)
1

સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં વિરોધ પક્ષના નેતાની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર ન હોવાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દાઓ ઉઠાવી શકે છે પણ અત્યારે સત્ર બોલાવવાની કોઇ જરૂરિયાત દેખાતી નથી.

2

પત્રમાં તેમણે પાટીદાર આંદોલનની માંગણીઓ, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, ટેકાના ભાવ, ફી નિયમન કાયદા સહિતના વિવિધ 13 મુદ્દાઓનો ઉલ્લેખ કરી પ્રજાના હિત માટે સત્ર બોલાવવા માંગ કરી હતી. જો કે સરકારે તે જ વખતે આ માંગ ફગાવી દીધી હતી. પરંતુ તેનો સત્તાવાર લેખિત જવાબ સરકારે 27 જૂને આપ્યો છે.

3

સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં વિરોધ પક્ષના નેતાની માંગણી પ્રમાણે સત્ર બોલાવવાની જરૂર ન હોવાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે બંધારણીય જોગવાઇ પ્રમાણે સપ્ટેમ્બર 18 પહેલા વિધાનસભાનું સત્ર મળશે અને તે વખતે વિપક્ષ પોતાના મુદ્દાઓ ઉઠાવી શકે છે પણ અત્યારે સત્ર બોલાવવાની કોઇ જરૂરિયાત દેખાતી નથી.

4

ગાંધીનગર: વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રનો જવાબ સરકારે લગભગ 1 મહિના બાદ જવાબ આપ્યો છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગત 1 લી જૂને પત્ર લખી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માંગ કરી હતી.

  • હોમ
  • ગાંધીનગર
  • પરેશ ધાનાણીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની કરી હતી માંગ, સરકારે શું આપ્યો જવાબ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.