બિનઅનામત વર્ગ માટે ગુજરાત સરકારે કર્યો મહત્વનો ઠરાવ, જાણો ઠરાવની સંપૂર્ણ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jun 2018 02:31 PM (IST)
1
2
3
4
ગાંધીનગરઃ ગુજરાતના સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગઈ કાલે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે. આ સર્ટિફિકેટ માટેનો શું ઠરાવ પસાર કરાયો, તેની સંપૂર્ણ વિગત અહીં આપેલી છે.