✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્ય સરકારના કયા 90 હજાર કર્મચારીઓના પગારમાં કરાયો વધારો, જાણ કેટલો કરાયો વધારો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Nov 2016 09:57 AM (IST)
1

2

3

4

માનદ વેતન વધારાનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આ પગાર વધારાથી રાજ્યની સરકારી તિજોરીને વાર્ષિક 45 થી 50 કરોડનું ભારણ પડશે. આ પગાર વધારો નવેંબર મહિનાથી અમલી બનાવવામાં આવશે.

5

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા 90 હજાર કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કર્યો છે. મધ્યાહન ભોજન અંતર્ગત કામ કરતા કર્મચારીઓમાં સંચાલક, રસૌયા અને હેલ્પરના વેતનમાં વધારો કરાયો છે.

6

સંચાલકનું વેતન 1000 થી વધારીને 1600 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે હેલ્પરનું વેતન 1000 થી વધારીને 1400 રૂપિયા કરવામાં આવ્યું છે.

  • હોમ
  • ગાંધીનગર
  • રાજ્ય સરકારના કયા 90 હજાર કર્મચારીઓના પગારમાં કરાયો વધારો, જાણ કેટલો કરાયો વધારો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.