✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે કેમ ભાજપમાંથી આપ્યું રાજીનામું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Oct 2018 05:12 PM (IST)
1

મહેન્દ્રસિંહ વાઘેલા અને શંકરસિંહ વાઘેલા એક જ છે, તેવું નિવેદન પણ શંકરસિંહે એ સમયે આપ્યું હતું. મહેન્દ્રસિંહ વાઘેલાએ પિતાની લાગણીને માન આપીને ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.

2

ગાંધીનગરઃ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હું વ્યક્તિગત કારણોથી ભાજપમાંથી રાજીનામું આપું છું.

3

શંકરસિંહ વાઘેલાએ થોડા સમય પહેલા જ લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષોને એક કરવાની ભૂમિકા પોતે ભજવશે, તેવું એલાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે મહેન્દ્રસિંહ પણ ભાજપ છોડશે, તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

  • હોમ
  • ગાંધીનગર
  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહે કેમ ભાજપમાંથી આપ્યું રાજીનામું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.