✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગરમાં વરુણ-રેશ્માએ યોજ્યું પાટીદાર સ્નેહ મિલન, જુઓ કેટલા લોકો રહ્યા હાજર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Oct 2017 05:44 PM (IST)
1

2

3

4

5

6

7

અમદાવાદ: ગઈ કાલે ભાજપમાં જોડાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર વરુણ પટેલ અને રેશ્મા પટેલ દ્વારા ગાંધીનગર ખાતે આજે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

8

9

આજે ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે પાટીદાર યુવા સ્નેહ મિલનના નામે ભાજપ સમર્થિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વરૂણ પટેલ અને રેશમા પટેલ સાથે ભાજપના પાટીદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

10

11

12

13

14

  • હોમ
  • ગાંધીનગર
  • ગાંધીનગરમાં વરુણ-રેશ્માએ યોજ્યું પાટીદાર સ્નેહ મિલન, જુઓ કેટલા લોકો રહ્યા હાજર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.