મોડાસાઃ ઝાંઝરી ધોધમાં ડૂબી જવાથી અમદાવાદના 2 યુવાનનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
મોડાસા: અમદાવાદથી ફરવા ગયેલા બે યુવાનોના ઝાંઝરી ધોધમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. બંને યુવાનો શાહપુરના રહેવાસી છે. હાલ ઝાંઝરીમાંથી બંનેના મૃતદેહ કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા છે. ઘટનાને પગલે ફરવા આવતા સહેલાણીઓમાં ડરનો માહોલ ફરી વળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રવિવારની રજાના દિવસે બનેલા દુઃખદ બનાવથી બંને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
3
મૃતક યુવકોના નામ નિલેશ પરમાર અને જિતેન્દ્ર પરમાર હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -