✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વલસાડઃ નામધા ગામમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Apr 2018 07:41 PM (IST)
વલસાડઃ નામધા ગામમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત
1

પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી.

2

આસપાસમાં રહેલા લોકો બાળકોને બચાવે તે પહેલાં જ બાળકોનું ડૂબી જતા મોપ નિપજ્યું હતું. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે આવીને ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

3

વાપી નજીક આવેલા નામધા ગામમાં ગામના જ ત્રણ બાળકો રવિવારની રજાને લઈને તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ત્રણેય બાળકો ડૂબવા લગ્યા હતા.

4

દરમિયાન ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

5

વલસાડઃ નામધા ગામમાં આવેલા તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ગરમીથી રાહત મેળવવા ત્રણેય બાળકો ન્હાવા પડ્યા હતા

6

તળાવમાં ન્હાવા પડેલા ત્રણેય બાળકોના મૃતદેહ.

  • હોમ
  • ગુજરાત
  • વલસાડઃ નામધા ગામમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.