વલસાડઃ નામધા ગામમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Apr 2018 07:41 PM (IST)

1
પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી.
2
આસપાસમાં રહેલા લોકો બાળકોને બચાવે તે પહેલાં જ બાળકોનું ડૂબી જતા મોપ નિપજ્યું હતું. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે આવીને ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
3
વાપી નજીક આવેલા નામધા ગામમાં ગામના જ ત્રણ બાળકો રવિવારની રજાને લઈને તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા. જેમાં ત્રણેય બાળકો ડૂબવા લગ્યા હતા.
4
દરમિયાન ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ત્રણેય બાળકોના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
5
વલસાડઃ નામધા ગામમાં આવેલા તળાવમાં ત્રણ બાળકોના ડૂબી જતા મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ગરમીથી રાહત મેળવવા ત્રણેય બાળકો ન્હાવા પડ્યા હતા
6
તળાવમાં ન્હાવા પડેલા ત્રણેય બાળકોના મૃતદેહ.