✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રંઘોળા ટ્રક દુર્ઘટનામાં વધુ બેના મોત, મોતનો આંકડો 38એ પહોંચ્યો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Mar 2018 10:23 AM (IST)
1

ડ્રાઇવરે અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતા તેમાં મુસાફરી કરતા ગઈ કાલ સુધી 34 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ભાવનગર સર ટી.મા સાવાર હેઠળ રહેલા પૈકી કેટલાકની હાલત ગંભીર હોય જેમાંથી આજે વધુ બે મહિલાઓના મોત નિપજ્યા હતા.

2

જ્યારે બે પુરૂષોમાં સારવાવાર દરમિયાન અનિડાના સોમજી રમેશભાઈ પરમાર (ઉ.28) અને તળાજાના દિનેશ પરમાર (ઉ.13)નું મોત નીપજ્યું હતું.

3

ટ્રક દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધોળા ગામના કાજલબેન (ઉ.વ.19)નું સારવાર દરમિયાન સર ટી.હોસ્પિટલમાં મોત થયું છે. કાજલની હજુ બે મહિના પહેલા સગાઇ થઈ હતી. જ્યારે તેમના માતા માયાબેન હજુ સારવાર હેઠળ છે. અનિડા ગામના સોનલબેન ઉર્ફે પુરીબેન જગદીશભાઇ પરમાર (ઉ.વ.14 )નું પણ સારવાર દરમ્યાન સર ટી.માં મોત નીપજ્યું હતું.

4

ભાવનગરઃ ગત છ માર્ચે થયેલી ભાવનગરના રંઘોળા પાસે ટ્રક અકસ્માતની દુર્ઘટનામાં સારવાર દરમિયાન વધુ બેનાં મોત થતાં મોતનો આંકડો 38 પર પહોંચ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં વધુ બે મહિલાનું મોત થયું છે. પાલિતાણાના અનિડાથી વાઘેલા પરિવારની જાન બોટાદના ટાટમ જઈ રહી હતી, ત્યારે રંઘોળા ખાતે બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં આ ગોજારો અકસ્માત સર્જાયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • રંઘોળા ટ્રક દુર્ઘટનામાં વધુ બેના મોત, મોતનો આંકડો 38એ પહોંચ્યો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.