✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પંચમહાલઃ ઓરવાડા ગામ પાસે એસટી બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 4ના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Sep 2016 09:26 AM (IST)
1

2

પંચમહાલઃ પંચમહાલના સંત રોડ પાસે આવેલ ઓરવાડા ગામમાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 22 લોકો ઘાયલ થયાના સમાચાર છે.

3

4

દાહોદથી ટંકારી જતી એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસ ટ્રેકની પાછલ ઘુસી ગઈ હતી.

5

6

અકસ્માત બાદ ઘાયલોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે 22 લોકો ઘાયલ થયા છે તેમાં 4 લોકોની સ્થિતિ ગંભીર છે.

7

  • હોમ
  • ગુજરાત
  • પંચમહાલઃ ઓરવાડા ગામ પાસે એસટી બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 4ના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.