✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લિવઈન રિલેશનમાં રહેતી શિક્ષિકાના PM રિપોર્ટમાં મોટો ખુલાસો, મૃતદેહને નષ્ટ કરવા લગાડી આગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Sep 2016 08:29 PM (IST)
1

2

ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા આગ કાબુમા લઇને ફ્લેટની અંદર તપાસ કર્તા રેખાબેનની સળગી ગયેલી હાલતમા લાસ મળી આવી હતી. જયારે તેમનાં જ થોડા અંતરે જયેંદ્રસિંહની પણ લાસ મળી આવી હતી.

3

મૃતદેહના પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે રેખાબેનની હત્યા બે દિવસ પહેલા થયો હતો. આ શિક્ષિકાની હત્યા કોઈ બોથળ પદાર્થ મારીને કરાઈ હોવાનું પણ પીએમ રિપોર્ટ ચાલ્યો છે.

4

5

મંગળવારે સત્યમ કોલોનીમાં આવેલા પરિવાર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા બે લોકોના મોત થયા હતા. સરકારી શાળામા શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રેખાબેન ઝાલા નિવૃત પોલીસ કર્મચારીની પુત્રી છે. જે જયેંદ્રસિંહ રાઠોડ સાથે મૈત્રી કરાર કરી થોડા સમયથી પરિવાર એપાર્ટમેન્ટમા રહેવા આવ્યા હતા.

6

જામનગરઃ મંગળવારે લાગેલી આગમાં એક મોટો ખુલાસો થયો છે. આગમાં બે દિવસ પહેલા જેની હત્યા થઈ હતી તે વ્યક્તિની લાશને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર શિક્ષિકા રેખાબેન ઝાલાના મૃતદેહને નષ્ટ કરવા માટે આગ લગાવવામાં આવી હતી.

  • હોમ
  • ગુજરાત
  • લિવઈન રિલેશનમાં રહેતી શિક્ષિકાના PM રિપોર્ટમાં મોટો ખુલાસો, મૃતદેહને નષ્ટ કરવા લગાડી આગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.