✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ શું કરી મોટી જાહેરાત, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Sep 2017 05:49 PM (IST)
1

અમદાવાદ: આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પ્રભારી ગોપાલ રાયની ગુજરાતના તમામ ક્ષેત્રોના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પંજાબ અને ગોવાના પરિણામ બાદ લાંબી ચર્ચા બાદ આપ ચૂંટણી લડે કે કેમ તે અંગે પ્રશ્નો હતા.

2

જે વિધાનસભામાં અમે જીતી શકીએ એમ છીએ ત્યાં અમે મજબૂતાઈથી લડીશું. ચૂંટણી માટે પ્રદેશ સમિતિ નક્કી કરી છે. અધ્યક્ષ તરીકે પ્રોફેસર કિશોર દેસાઈ કન્વીનર તરીકે રહેશે રાજેશ પટેલ સેક્રેટરી રહેશે.

3

જે.જે.મેવાડા અર્જુન રાઠવા અને ભીમા ચૌધરી ઉપાધ્યક્ષ રહેશે. કનું કલસરિયા પ્રચારક તરીકે ભૂમિકામાં રહેશે. આમ આદમી પાર્ટીનો 17 તારીખે અમદાવાદમાં રોડ શો યોજાશે.

4

ગુજરાતમાં આવનારી વિધાનસભામાં આમ આદમી પાર્ટી મજબૂતાઈ સાથે ચૂંટણી લડશે. 3 તબક્કાં નક્કી કરવામાં આવ્યા છે. સક્ષમ ઉમેદવાર ભ્રષ્ટાચાર મુક્ત,નોન ક્રિમિનલ, વિધાનસભા ક્ષેત્રોના બુથ પર એક ઇન્ચાર્જની નિયુક્તિ. વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર ફંડ તૈયાર કરવું પડશે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ શું કરી મોટી જાહેરાત, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.