✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાખીડા ટોલનાકા પર આપના કાર્યકર્તાઓની દાદાગીરી, ટોલટેક્ષ ભરવાનો કર્યો ઇનકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jul 2016 12:27 PM (IST)
1

2

3

4

5

6

7

8

9

ગીર સોમનાથઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. તેઓ હાલમાં સોમનાથના દર્શન કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન સોમનાથ અગાઉ આવેલા કોખીડા ટોલનાકા પર આપના કાર્યકર્તાઓ અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સ ભરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. આપના કર્મચારીઓએ ટોલટેક્સ ભરવાનો ઇનકાર કર્યો હતો. જેને પરિણામે ટોલનાકાના અધિકારીઓ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો હતો.

10

11

12

13

આપના કાર્યકર્તાઓએ ટોલનાકાના કર્મચારીઓ પર દાદાગીરી કરવામાં આવી હતી. આપના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે ભાજપનો કોઇ કાર્યક્રમ હોય છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પાસેથી કોઇ પણ પ્રકારનો ટોલટેક્સ લેવામાં આવતો નથી.

  • હોમ
  • ગુજરાત
  • કાખીડા ટોલનાકા પર આપના કાર્યકર્તાઓની દાદાગીરી, ટોલટેક્ષ ભરવાનો કર્યો ઇનકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.