✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાવનગર: વલ્લભીપુર પાસે ખાનગી બસ ખીણમાં ખાબકતાં 4નાં મોત, મુસાફરોએ કરી બૂમાબૂમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Dec 2018 04:30 PM (IST)
1

અકસ્માતની ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી.

2

3

એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને નજીકની વલભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ ઉપર પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

4

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગરના વલભીપુર ચમરાડી પાસે ખાનગી બસ આશરે 30થી વધારે મુસાફરો સાથે પસાર થઇ રહી હતી. ત્યારે મીની બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ નાળામાં ખાબકી હતી.

5

ભાવનગર: ભાવનગરના વલ્લભીપુર અને ચમરાડી વચ્ચે એક ખાનગી બસ નાળામાં ખાબકી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. મીની બસમાં કુલ 35 જેટલા મુસાફરો સવાર હતાં. તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે વલ્લભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • હોમ
  • ગુજરાત
  • ભાવનગર: વલ્લભીપુર પાસે ખાનગી બસ ખીણમાં ખાબકતાં 4નાં મોત, મુસાફરોએ કરી બૂમાબૂમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.