✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના ક્યા આદિવાસીઓને STના લાભ બંધ કરવાની હિલચાલ હોવાના છે અહેવાલ? ક્યાં શરૂ થયું આંદોલન?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Mar 2018 03:08 PM (IST)
1

છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી જ આદિવાસીઓ રોડ પર ઉતરી આવ્યા હતા. અને પાવી જેતપુર ખાતે શાક માર્કેટ બંધ કરાવીને રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ. છોટાઉદેપુર, જોજ, તેજગઢ, છોટાઉદેપુર, સંખેડા, નસવાડી, બોડેલી અને નસવાડીમાં બંધની અસર જોવા મળી રહી છે.

2

રાઠવા સમાજને અનુસૂચિત જનજાતિમાંથી કાઢવાનો પ્રયાસના વિરોધમાં જૈન ધર્મ અંગીકાર કરી સમગ્ર દેશમાં વિહાર કરનાર ગણીવર્ય રાજેન્દ્રમુની સહિતના લોકોએ આંદોલન શરૂ કરેલુ છે. આ આંદોલન ધીરે-ધીરે આગળ વધી રહ્યુ છે. જેના ભાગરૂપે આદિવાસીઓએ છોટાઉદેપુર બંધનું એલાન આપ્યુ છે.

3

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓ રાઠવા સમાજને અનુસુચિત જનજાતિમાંથી કાઢવાના પ્રયાસના વિરોધમાં બંધનું એલાન આપ્યુ છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. આ બંધમાં શાકમાર્કેટ અને દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ વાહનોને પણ રોકવામાં આવ્યા હતા.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતના ક્યા આદિવાસીઓને STના લાભ બંધ કરવાની હિલચાલ હોવાના છે અહેવાલ? ક્યાં શરૂ થયું આંદોલન?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.