✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ સન્માન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jul 2016 10:28 AM (IST)
1

નવી દિલ્લી: ગુજરાતી નવલકથાકાર અને વિવેચક રઘુવીર ચૌધરીને સોમવારે રાષ્ટ્રપતિના હસ્તે 51મો જ્ઞાનપીઠ અવોર્ડ એનાયાત કરવામાં આવ્યો હતો.

2

રઘુવીર ચૌધરીએ 80થી વધારે પુસ્તકો લખ્યા છે. તેમણે લેખન કારકીર્દીની શરૂઆત નવલકથાઓ અને કવિતાઓથી કર્યા હતા. પછી તેમણે નાટકો, નિબંધો ને ટૂંકી વાર્તાઓ પણ લખી હતી.

3

રઘુવીર ચૌધરીનો જન્મ 1938માં થયો હતો. તેઓ ગાંધીવાદી છે અને તેમના લખાણોમાં દિગ્ગજ લેખકો જેવા કે ગોવર્ધનરામ ત્રિપાઠી, કાકા કાલેલકર, સુરેશ જોશી, રામદર્શન મિશ્રા અને જીએન ડીકીનો પ્રભાવ રહ્યો છે.

4

ભારતીય જ્ઞાનપીઠની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. ભારતીય જ્ઞાનપીઠ ભારતીય લેખકો કે જે બંધારણમાં માન્ય રાખવામાં આવેલી 22 ભારતીય ભાષામાંથી કોઈ પણ ભાષામાં લખતા હોય તે લેખકોને સન્માને છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ સન્માન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.