✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલ 14મીથી કાઢશે 3 દિવસની સંકલ્પ યાત્રા, જાણો સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2017 12:28 PM (IST)
1

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી એક વાર પાટીદાર અનામત આંદોલનને વેગવંતુ બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના ભાગરૂપે હાર્દિક પટેલ 14 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની સંકલ્પ યાત્રા કાઢશે. 14 સપ્ટેમ્બરે અમદાવાદથી નિકનારી આ સંકલ્પ યાત્રા 16 સપ્ટેમ્બરે લોમનાથ પહોંચશે.

2

હાર્દિક પટેલે આ સંકલ્પ યાત્રામાં ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પને મુખ્ય ઉદ્દેશ ગણાવ્યો છે. 16 સપ્ટેમ્બરે સોમનાથમાં યાત્રાનું સમાપન થાય ત્યારે હજારો પાટીદારો સાથે મળીને હાર્દિક પટેલ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેશે. સમગ્ર ગુજરાતના પાટીદારોને પણ ‘અનામત અમારો અધિકાર છે’ એ સંકલ્પ લેવા આહ્વાન કરાશે. આગળની સ્લાઈડ્સમાં વાંચો ત્રણ દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ....

3

અનામત અમારો અધિકાર છે સંકલ્પ યાંત્રાનો કાર્યક્રમ આ પ્રમાણે છે- તારીખ 14/09/17 ને ગુરુવાર - અમદાવાદ શીલજ ચાર રસ્તા થિ પ્રસ્થાન સવારે ૯ કલાકે - વિરમગામ - માલવણ બપોરે 12 કલાકે વિશ્રામ - ધ્રાંગધ્રા : 3 કલાકે - હળવદ ચોકડી 3:30 કલાકે - મોરબી સીટી: 4 કલાકે - ટંકારા 5:30 કલાકે - પડધરી રાત્રિ રોકાણ: સભા રાત્રે 9 કલાકે

4

તારીખ 16/09/2017 શનિવાર - કેશોદ થી સોમનાથ તરફ પ્રસ્થાન

5

તારીખ 15/09/17 શુક્રવાર- વીરપુર: સવારે 09 કલાકે - જેતપુર: સવારે 10 કલાકે - જેતલસર: 12 કલાકે બપોરે વિશ્રામ - ચોકી - વડાલ - કેશોદ રોડ શો 5 કલાકે - અજાબ: ૮ કલાકે સભા, રાત્રી રોકાણ

  • હોમ
  • ગુજરાત
  • હાર્દિક પટેલ 14મીથી કાઢશે 3 દિવસની સંકલ્પ યાત્રા, જાણો સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.