જૂનાગઢઃ માંગરોળના મુક્તપુરમાં 25થી વધુ લોકો પર મધમાખીનો હુમલો, ઝેરી અસર થતાં હોસ્પિટલમાં ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
જૂનાગઢઃ માંગરોળના મુક્તપુર ગામમાં 25થી વધુ લોકોને મધમાખી કરડતા હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. લોકો પર મધમાખીઓએ હુમલો કરી દેતાં ઝેરી અસર થઈ ગઈ હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આી છે. હાલ તમામની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
- - - - - - - - - Advertisement - - - - - - - - -