આજે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, જાણો કેટલી રહેશે પવનની ઝડપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
ઉત્તરાયણના દિવસે 10 કિ.મી.થી વધુ ઝડપનો પવન પતંગબાજી માટે શ્રેષ્ઠ મનાય છે. ઉત્તરાયણને દિવસે સવારનાં 8થી સાંજનાં 4 કલાક દરમિયાન પવનની ગતિ 10થી 17 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. પવનની દિશા ઉત્તર-પૂર્વ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદઃ આજે દેશભરમાં ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણને દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. જેના કારણે પતંગરસિયાઓને પતંગબાજી કરવામાં મોજ પડશે.
3
સવારનાં 10થી બપોરનાં 3 કલાક દરમિયાન પવનની ગતિ 12થી 17 કિ.મી.ની રહેવાની શક્યતા હોવાથી પતંગરસિયાને ઠુમકા મારીને હાથ નહીં દુખાડવા પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -