✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણથી પદયાત્રાઃ પોલીસની કઈ સૂચનાને અવગણીને પાટીદારોએ કર્યા સૂત્રોચ્ચાર? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2018 11:11 AM (IST)
1

આ ઉપરાંત પાસના હાર્દિક પટેલ, વી.કે. પટેલ, ભરત પટેલ, હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ સૂત્રોચ્ચાર અંગે કોઇ સૂચના નહીં આપ્યાનું જણાવ્યું હતું પણ પાસના કાર્યકરોએ આવી સૂચના મળી હોવાનું જણાવ્યું હતું પણ પાટીદારોએ તેની અવગણના કરી હતી.

2

પદયાત્રાને લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં પાસના કાર્યકરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદયાત્રા દરમિયાન કોઇના વિરોધી સૂત્રોચાર ન કરવા પોલીસે સૂચના આપી હતી. બેઠકમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

3

પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનોને પોલીસે આપી હતી પણ તેની અવગણના કરીને પદયાત્રામાં જય સરદાર જય પાટીદાર અને જય જવાન જય કિસાનના નારા લગાવીને પાટીદારોએ પોલીસની સૂચનાની ઐસીતૈસી કરીને પોતાના મિજાજનો પરચો આપ્યો હતો.

4

પાટણઃ આમરણાંત ઉપવાસ પર ઉતરનારા હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.

  • હોમ
  • ગુજરાત
  • પાટણથી પદયાત્રાઃ પોલીસની કઈ સૂચનાને અવગણીને પાટીદારોએ કર્યા સૂત્રોચ્ચાર? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.