✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિક્સ પગારદારોના નેતા પ્રવિણ રામની પાર્ટીએ જાહેર કર્યાં 10 ઉમેદવાર, કોણ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Nov 2017 12:25 PM (IST)
1

મોરબી બેઠક પરથી અરવિંદભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે હજુ પણ અન્ય નામોની યાદી જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

2

ઉના બેઠક પર ભાવેશભાઈ વાળાને ટિકિટ ફાળવવામાં આવી છે જ્યારે પોરબંદર બેઠક પર રોનકભાઈ તોડરમલને ટિકિટ આપવામાં આવી છે.

3

પાલિતાણા બેઠક પરથી ધનશ્યામસિંહ પરમાર અને ગારિયાધાર બેઠક પરથી રાજુભાઈ આહિરને ટિકિટ આપવામાં આવી છે.

4

ઠક્કરબાપાનગર બેઠક પરથી વસંતભાઈને ટિકિટ આપવામાં આવી જે આગામી ચૂંટણીમાં લડશે. જ્યારે તલાજા સીટ પરથી પ્રવિણભાઈ નકુમ ચૂંટણી લડશે.

5

ગુજરાત જન અધિકાર મંચમાંથી અમરાઈવાડી સીટ પરથી હિતેશ ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે નિકોલ બેઠક પરથી અશ્વિનભાઈ પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.

6

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યાર હજુ સુધી ભાજપે બે યાદી જાહેર કરી હતી જેમાં 106 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જોકે કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. આ ઉપરાંત થોડા દિવસ પહેલાં જ ગુજરાત જનચેતના પાર્ટીએ 40 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જ્યારે આજે ગુજરાત જન અધિકારી મંચે 10 ઉમેદવારો જાહેર કર્યા હતા જેમાં પ્રવિણ રામ ગાંધીનગર (નોર્થ) અને કશોદ એમ બે જગ્યાએ ચૂંટણી લડશે.

  • હોમ
  • ગુજરાત
  • ફિક્સ પગારદારોના નેતા પ્રવિણ રામની પાર્ટીએ જાહેર કર્યાં 10 ઉમેદવાર, કોણ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.