✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ: સંઘના નેતા સંજય જોશીના લાગ્યા પોસ્ટરો, જાણો શું લખ્યું છે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Oct 2016 08:22 AM (IST)
1

અમદાવાદમાં સંઘના નેતા સંજય જોષીનાં ફરીથી પોસ્ટર્સ લાગ્યાં છે. જેમાં દીવાળીની શુભકામનાઓ આપવામાં આવી છે. તો, બીજી બાજુ સંજય જોષીના જે વિરોધીઓ છે. તેના પર પણ નિશાન સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. પોસ્ટર્સમાં લખાયું છે કે, દીવડાઓ બહાર પ્રગટાવે પ્રકાશ, શુ ભીતરથી થશે ઝળહળશે દિવાળી.. પોસ્ટરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓના ફોટો પણ લગાવાયા છે. સાથે જ સંજય જોષીનો ફોટો પણ છે. પોસ્ટરમાં અટલજી, અડવાણી, અમિત શાહ અને નરેંદ્ર મોદીના ફોટો પણ લગાવાયા છે.

2

આ પોસ્ટર્સ કોણે લગાવ્યાં છે. તે હજી જાણી શકાયુ નથી. પણ ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત ના પ્રવાસે છે ત્યારે આ પોસ્ટર ઘણું બધું કહી જાય છે.

  • હોમ
  • ગુજરાત
  • અમદાવાદ: સંઘના નેતા સંજય જોશીના લાગ્યા પોસ્ટરો, જાણો શું લખ્યું છે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.