✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જેમના વીજ જોડાણો કપાઈ ગયા છે તેમના માટે રાજ્ય સરકારે શું કરી જાહેરાત, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Oct 2017 07:29 PM (IST)
1

રાજ્યના અંદાજે 6 લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજના નો લાભ મળશે અને લગભગ 113 કરોડથી વધુની રકમ ની વ્યાજ માફી સરકાર આપશે.

2

અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો 3 માસની અંદર મુદ્દલ ની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજ માં પુરેપુરી માફી મળશે.

3

મુખ્યમંત્રીએ ઘર વપરાશના વીજ ગ્રાહકો (બી.પી એલ અને એ.પી.એલ )જો 3 માસ ની અંદર મુદ્દલ ની રકમ ભરી દે તો મુદ્દલની રકમ માં 50ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે. ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો 3 માસની અંદર મુદ્દલ ની રકમ ભરી દે તો મુદ્દલ ની રકમ માં 50 ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી નો લાભ સરકાર આપશે.

4

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજ જોડાણો વાળા ગ્રાહકો ની બાકી લેણી રકમ પ્રત્યે ઉદાર અભિગમ થી માફી યોજના 2017 અન્વયે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

  • હોમ
  • ગુજરાત
  • જેમના વીજ જોડાણો કપાઈ ગયા છે તેમના માટે રાજ્ય સરકારે શું કરી જાહેરાત, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.