✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2017ની ચૂંટણીમાં ભાજપના CM ઉમેદવાર કોણ? વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Dec 2016 05:29 PM (IST)
1

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીની નોટબંધીને યાદ કરી હતી અને કહ્યું કે પ્રધાનમંત્રીએ નોટબંધી કરી અમે દારૂ અને હુક્કાબંધી કરી છે. મુખ્યમંત્રીએ ગૌહત્યા મામલે કહ્યું કે આગામી દિવસોમાં કડક કાયદો બનાવવામાં આવશે.

2

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમાં ભવિષ્યમાં સંત નગરી બનાવીશુ. ગુજરાતને સંત નગરી બનાવવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનુ હતું.

3

આ નગરમાં શંકરાચાર્યએ સ્થાપેલા તમામ સ્થાપત્યો હશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ગૌ હત્યા મામલે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

4

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધન કરતા કહ્યું કે હું સીએમ હતો, છુ અને રહેવાનો છુ. હુ એક સામાન્ય માણસ છુ.

  • હોમ
  • ગુજરાત
  • 2017ની ચૂંટણીમાં ભાજપના CM ઉમેદવાર કોણ? વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.