✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે કોની કરાઈ વરણી, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Oct 2018 09:52 AM (IST)
1

આ ઉપરાંત, સંસ્થાનના માનદ મંત્રી તરીકે પટેલ દિલીપભાઈ મણિલાલ, ઉપપ્રમુખ તરીકે પટેલ પ્રહલાદભાઈ અંબાલાલ અને પટેલ ગટોરભાઈ કાનજીભાઈની વરણી કરવામાં આવી હતી.

2

ઉમિયા મંદિરનો વહીવટ સંભાળતી ઉમિયા માતાજી સંસ્થાનની કારોબારી સભા રવિવારે મંદિરના ઉમેશ્વર હોલમાં મળી હતી. જેમાં સંસ્થાનના પ્રમુખ તરીકે પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની વરણી કરવામાં આવી હતી.

3

ગત ડિસેમ્બર માસમાં સંસ્થાના પ્રમુખ વિક્રમભાઇ પટેલ (દાદા)નું નિધન થતાં કાર્યકારી પ્રમુખ તરીકે પ્રહલાદભાઇ કામેશ્વર નિમાયા હતા. સંસ્થાનના માનદ મંત્રી તરીકે દિલીપભાઈ પટેલ સહિત કારોબારીની પણ રચના કરવામાં આવી હતી.

4

મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે 85 વર્ષિય પટેલ મણિભાઈ ઇશ્વરલાલ (મમ્મી)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ 45 વર્ષથી સંસ્થા સાથે સક્રિયપણે સંકળાયેલા છે. રવિવારે મળેલી કારોબારી સભામાં આ નિર્ણય લેવાયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે કોની કરાઈ વરણી, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.