✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેસાણાઃ કાર-રીક્ષા અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Feb 2019 08:43 PM (IST)
1

2

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ભોગ બનનારા લોકો બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના રાવળ સમાજના હોવાનું અનુમાન છે.

3

મહેસાણા: જીલ્લાના ઉદલપુર ગામ પાસે કાર અને રીક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જે મોત થયા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે, જેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

4

અકસ્માતના કારણે ઉદલપુર હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરવાનું શરૂ કર્યું હતું.

5

  • હોમ
  • મહેસાણા
  • મહેસાણાઃ કાર-રીક્ષા અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.