અમદાવાદના કૃષ્ણનગરમાંથી દેહ વ્યાપાર કરાવતાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુવતીઓને પરાણે દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


અમદાવાદ કૃષ્ણનગરમાં યુવતીઓને પરાણે દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે યુવતીઓને પરાણે દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાને કારણે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

યુવતીઓને ડરાવી-ધમકાવીને દેહ વ્યાપારમાં જોડાવા મજબૂર કરતાં હતા. પોલીસે નકરી ગ્રાહક મોકલીને 7 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં લોકોનાં ટોળાં વળ્યાં હતાં.