અમદાવાદ કૃષ્ણનગરમાં યુવતીઓને પરાણે દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે યુવતીઓને પરાણે દેહવ્યાપારમાં ધકેલવામાં આવતી હોવાને કારણે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
યુવતીઓને ડરાવી-ધમકાવીને દેહ વ્યાપારમાં જોડાવા મજબૂર કરતાં હતા. પોલીસે નકરી ગ્રાહક મોકલીને 7 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં લોકોનાં ટોળાં વળ્યાં હતાં.