લોકડાઉન 4માં આજથી 33 ટકા સ્ટાફ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી કામકાજની શરૂઆત થઈ ગઈ છે. વહીવટી વિભાગમાં જે તે વિભાગના હેડ અને કર્મચારીઓની હાજરીમાં વહીવટી કામ થશે.
જનતા કર્ફ્યુ બાદ આજે પહેલીવાર યુનિવર્સિટી કેમ્સપ વહીવટી કામ માટે ખુલશે. માત્ર એક જ પ્રવેશ દ્વાર પરથી પ્રવેશ અને તકેદારી સાથે કામ શરૂ કરવામાં આવશે.