15 જુલાઈ સુધી apmcમાં વેપરીઓ હડતાળ પર ઉતર્યા હતા. હજી પણ apmc માર્કેટમાં વેપારીઓને વેપાર કરવાની પરવાનગી ન મળતા શાકભાજી માર્કેટ જેતલપુરમાં ખસેડાયું છે. પોલીસ કમિશ્નરે પરવાનગી ન આપતા માર્કેટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે નિર્ણય લેવાયો છે.
છેલ્લા કેટલાય દિવસોથી બંધ જમાલપુર શાકમાર્કેટને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
જમાલપુર apmc માર્કેટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. apmc માર્કેટમાં વેપારીઓને વેપાર કરવાની પરવાનગી ન મળતા શાકભાજી માર્કેટ જેતલપુરમાં ખસેડાયું છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સતત વધી રહેલા કેસોને પગલે અમદાવાદના સૌથી મોટા જમાલપુર apmc માર્કેટને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે આ શાકમાર્કેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જમાલપુર apmc માર્કેટ 31 જુલાઈ સુધી બંધ રહેશે.
15 જુલાઈ સુધી apmcમાં વેપરીઓ હડતાળ પર ઉતર્યા હતા. હજી પણ apmc માર્કેટમાં વેપારીઓને વેપાર કરવાની પરવાનગી ન મળતા શાકભાજી માર્કેટ જેતલપુરમાં ખસેડાયું છે. પોલીસ કમિશ્નરે પરવાનગી ન આપતા માર્કેટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે નિર્ણય લેવાયો છે.
15 જુલાઈ સુધી apmcમાં વેપરીઓ હડતાળ પર ઉતર્યા હતા. હજી પણ apmc માર્કેટમાં વેપારીઓને વેપાર કરવાની પરવાનગી ન મળતા શાકભાજી માર્કેટ જેતલપુરમાં ખસેડાયું છે. પોલીસ કમિશ્નરે પરવાનગી ન આપતા માર્કેટ 31 જુલાઈ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે નિર્ણય લેવાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -