આ સર્વે પ્રમાણે 45 દિવસના અંતરમાં નાગરિકોમાં કોરોના સામે લડવાની શક્તિ માત્ર 5.5 ટકા વધી છે. તબીબોના મતે 65 લાખના મતે 5.5 ટકા લોકોમાં કોરોના સામે લડવાની શક્તિ ખુબ સામાન્ય છે. કોરોના સંક્રમણ થયા બાદ માર્ચથી જુલાઈ સુધીના 1800 કેસ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.
1800 પૈકી 720 નાગરિકોમાં કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ જોવા મળી છે. અમદાવાદ શહેર હર્ડ ઇમ્યુનિટીથી હજી ઘણું દૂર હોવાનો તબીબોનો દાવો છે.