‘ઘરનું ઘર’ ખરીદનારને મોદી સરકારની મોટી ભેટ, નવા ઘરની ખરીદી પર કેટલી મળશે રાહત, આ રીતે કરો ગણતરી
‘ઘરનું ઘર’ ખરીદનારને મોદી સરકારની મોટી ભેટ, નવા ઘરની ખરીદી પર કેટલી મળશે રાહત, આ રીતે કરો ગણતરી
abpasmita.in Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
DELHI, INDIA - JANUARY 7 : Construction site in Noida, short for the New Okhla Industrial Development Authority. It is an extension of Delhi, the capital of India on January 7, 2018 in Delhi, India. (Photo by Frédéric Soltan/Corbis via Getty Images)
નવી દિલ્હીઃ GST પરિષદની રવિવારે 34મી બેઠક યોજાઈ હતી. જેમાં નિર્માણધીન ઘરોના પર લાગતાં GSTમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. નિર્માણધીન પરિયોજાનાઓમાં મકાનો પર જીએસટીનાં દરોને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટીનાં દરોમાં 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરી દેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સીલની બેઠક બાદ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આ અંગેની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત મેટ્રો શહેરોમાં 90 સ્કવેર મીટર અને 60 સ્કવેર મીટર સુધીની પ્રોપર્ટી એફોર્ડેબલ ગણાશે. 1 એપ્રિલ, 2019થી આ દરો લાગુ થશે.