= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઈ કમિશ્નરે પણ પાઠવ્યા અભિનંદન ઓસ્ટ્રેલિયાના ભારત સ્થિત રાજદૂતે પણ ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. આ અંગે તેમણે ટ્વિટ કર્યુ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કિરણ મઝુમદાર શોએ શું કહ્યું બાયોકોનના કિરણ મઝુમદાર શોએ કહ્યું, ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લોન્ચ માટે ઈસરોની ટીમને અભિનંદન. ભારતના સ્પેસ પ્રોગ્રામમાં વધુ એક માઈલસ્ટોન.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શું કહ્યું = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઈસરોના ચંદ્રયાન-3ના સફળતાપૂર્વક લોન્ચ પર ટ્વિટ કર્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમિત શાહે આપ્યા અભિનંદન ઈસરોના સફળતાપૂર્વક લોન્ચ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને અભિનંદન આપ્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan 3 Launched: ચંદ્રયાન-3, બપોરે 2:35 કલાકે સફળતાપૂર્વક લોન્ચ ચંદ્રયાન 3 આજે સફળતાપૂર્વક લોન્ચ થઇ ગયું. આ સફળતાને લઇને ઇસરોના ચીફ એસ સોમનાથે વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે.ચંદ્રયાન 3 આજે સફળતાપૂર્વક લોન્ચ થઇ ગયું. આ સફળતાને લઇને ઇસરોના ચીફ એસ સોમનાથે વૈજ્ઞાનિકોને શુભકામના પાઠવી છે. આ પહેલા મિશનની સફળતાને લઇને ઈસરોના પૂર્વ વડા માધવન નાયરે કહ્યું હતું કે, માનવીય રીતે જે પણ શક્ય હતું તે થઈ ગયું છે. મને ચંદ્રયાન-3 મિશન નિષ્ફળ થવાનું કોઈ કારણ દેખાતું નથી.પીએમ મોદીએ પણ ઇસરોના મૂન મિશનને લઇને શુભકામના પાઠવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચંદ્રયાન-3નું લેન્ડિંગ થશે ગેમચેન્જર સાબિત- નામ્બી નારાયણ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણને ચંદ્રયાન-3ને સંભવિત ગેમ-ચેન્જર તરીકે વર્ણવ્યું. જે સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ બનશે. તેમની ટિપ્પણી ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનના પ્રક્ષેપણની પૂર્વસંધ્યાએ આવી હતી. તેમણે કહ્યું કે ત્રીજા ચંદ્ર અન્વેષણ મિશનમાં ચંદ્રયાન-2 સાથે જે સમસ્યાઓ આવી છે તેને ટાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કિરણ મઝુમદાર શોને મૂન મિશન માટે પાઠવી શુભકામના કિરણ મઝુમદાર શોએ લખ્યું, ઈસરોનું આ મિશન નવી ઊંચાઈઓ સુધી પહોંચે અને ચંદ્રના વધુ રહસ્યો ખોલે તેવી શુભકામના.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan 3 Launch: અનુપમ ખેરે ઈસરોને શુભેચ્છા પાઠવી ISRO ને ટેગ કરતા અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું, ભારત ચંદ્ર પર તેના ત્રીજા મિશન માટે તૈયાર છે. ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ઈસરોના અમારા વૈજ્ઞાનિકોને શુભકામનાઓ. આપણો રાષ્ટ્રધ્વજ ઊંચો લહેરાતો રહે. જય હિન્દ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan 3: ચંદ્રયાન-3માં ગોદરેજ એરોસ્પેસનું મોટું યોગદાન ચંદ્રયાન-3માં ગોદરેજ એરોસ્પેસનું પણ મહત્વનું યોગદાન છે. ચંદ્રયાન-3ને લઈ જનારા રોકેટના બીજા તબક્કા માટેના બે એન્જિન ગોદરેજ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યા છે. "ચંદ્રયાન 3 એ ખૂબ જ પ્રતિષ્ઠિત મિશન છે, ગોદરેજ એ બે એન્જિન માટે હાર્ડવેરનું યોગદાન આપ્યું છે, જે બીજા તબક્કાના એન્જિન છે," ગોદરેજ એરોસ્પેસના એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ માણેક બહરામકમદીને જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, જો અમારી સમજ સાચી હોય તો લગભગ 80-90 ટકા મિશન (ચંદ્રયાન-3) સ્વદેશી છે. આ આપણા ISROના સ્થાપકો અને મહેનતુ વૈજ્ઞાનિકોને શ્રદ્ધાંજલિ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
L-110 સ્ટેજનું પ્રોપેલન્ટ ફિલિંગ પૂર્ણ થયું આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR) ખાતે મિશન ચંદ્રયાન-3 માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. L-110 સ્ટેજનું પ્રોપેલન્ટ ફિલિંગ પૂર્ણ થયું છે. ISROનું કહેવું છે કે C-25 તબક્કામાં પ્રોપેલન્ટ ભરવાનું શરૂ થઈ રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan-3 Launch Today: ચંદ્રની યાત્રા 40 દિવસમાં પૂર્ણ થશે ચંદ્રયાન-3 40 દિવસમાં પૃથ્વીથી ચંદ્ર સુધીનું 3.84 લાખ કિલોમીટરનું અંતર કાપશે. પ્રક્ષેપણ પછી, રોકેટ તેને પૃથ્વીની બાહ્ય ભ્રમણકક્ષામાં લઈ જશે. આ દરમિયાન રોકેટ મહત્તમ 36 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે જશે. તેને પૂર્ણ કરવામાં 16 મિનિટનો સમય લાગશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan-3 Live: આજે બપોરે 2.35 કલાકે લોન્ચ કરવામાં આવશે ચંદ્રયાન 3 શુક્રવારે બપોરે 2.35 કલાકે લોન્ચ થવાનું છે. જોકે તેની લોન્ચિંગ વિન્ડોને 19 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan-3 Launch: 23 ઓગસ્ટ પછી ચંદ્ર ઉતરાણ ઈસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું કે, લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાં જશે અને પછી ધીમે ધીમે ચંદ્ર તરફ આગળ વધશે. અમે આશા રાખીએ છીએ કે બધું સારી રીતે થશે અને 23 ઓગસ્ટે અથવા તેના પછી કોઈપણ દિવસે લેન્ડિંગ કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan-3 Live: ચંદ્ર પર ઉતરાણમાં ફેરફાર થઈ શકે છે ચંદ્રયાન-3નું ચંદ્ર પર ઉતરાણ 23-24 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સૂર્યોદયની સ્થિતિને જોતા તેમાં ફેરફાર થઈ શકે છે. જો સૂર્યોદયમાં વિલંબ થાય છે, તો ISRO ઉતરાણનો સમય વધારી શકે છે અને સપ્ટેમ્બરમાં કરી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chandrayaan-3 Live: ઓર્બિટર ચંદ્રયાન-3 સાથે નહીં જાય ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ લેન્ડર અને રોવર મોકલવામાં આવશે પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય. કારણ કે અગાઉના ચંદ્ર મિશનનું ઓર્બિટર હજુ પણ અવકાશમાં કામ કરી રહ્યું છે.