રાજ્યમાં કયા 4 આઈએએસ અધિકારીની થઈ બદલી? જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
આલોક કુમાર પાંડેને યુવકસેવા અને સાંસકૃતિક પ્રવૃતિના કમિશનર તરીકેનો વધારા તરીકેનો હવાલો સોંપાયો છે.
Continues below advertisement

ફાઈલ તસવીર
Gandhinagar News: રાજ્યમાં 4 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે. ધનજંય દ્રિવેદીની આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. શાહમીના હુસૈનની નર્મદા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અગ્ર સચિવ તરીકે, હર્ષદ કુમાર પટેલની આરોગ્ય તબિબિ સેવા અને તબિબિ શિક્ષણ વિભાગની કમિશનર તરીકે તથા આલોક કુમાર પાંડેને યુવકસેવા અને સાંસકૃતિક પ્રવૃતિના કમિશનર તરીકેનો વધારા તરીકેનો હવાલો સોંપાયો છે.
Continues below advertisement

ટ્રેન્ડિંગ
અંતરિક્ષમાં શારીરિક સંબંધો બાંધવાની કેમ ના પાડે છે NASA, ત્યાં પ્રેગનન્ટ થાય તો શું થશે ?
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
નોકરી માટે સૌથી ઉત્તમ છે આ 10 કંપનીઓ, જૉબ મળી ગઇ તો થઇ જશે ચાંદી જ ચાંદી, જાણો ટૉપ કંપનીઓ
ITR Filing Last date: ITR મોડુ ફાઈલ કરવા પર કેટલો થશે દંડ? જાણો કઈ છે અંતિમ તારીખ?
‘પોલીસ પ્રજાનો મિત્ર’ સૂત્રને અમદાવાદ શહેર પોલીસે કર્યું સાર્થક, મનોદિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
ધનંજય દ્વિવેદી (આઇ.એ.એસ.1998)નો જન્મ તા. 1 જુલાઇ 1973નારોજ થયો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. ભૂતકાળમાં સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા કલેકટર, સામાન્ય વહીવટ વિભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગમાં સચિવ સહિત અનેક મહત્વના હોદ્દા પર રહી ચુક્યા છે.
Continues below advertisement