આજે ગુજરાતના 79 IAS અધિકારીઓની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે જેના કારણે ઉચ્ચ અધિકારીઓના બેઠમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. સામાન્ય વહીવટના એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંઘની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

ગુજરાતના 79 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. કયા અધિકારીને કઈ જગ્યાએ બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો તેની પર એક નજર કરો...