ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વાયુ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વાવાઝોડા દરમિયાન ગીર સોમનાથનાં લોકોની મદદ માટે જાહેર કરવામાં આવેલ કંટ્રોલરૂમ નંબરની યાદી નીચે પ્રમાણે છે.


કલેક્ટર કચેરી ગીર સોમનાથઃ  02876 285063/64, મામલતદાર કચેરી વેરાવળઃ 02876-244299, મામલતદાર કચેરી તાલાળાઃ 02877-222222, મામલતદાર કચેરી સુત્રાપાડાઃ 02876-263371, મામલતદાર કચેરી કોડિનારઃ 02895-221244, મામલદાર કચેરી ઉનાઃ 02875-222039, મામલતદાર કચેરી ગીર ગઢડાઃ 02875-243100.


વાયુ વાવાઝોડાને લઇ કોંગ્રેસ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા ૦૭૯-૨૬૫૮૫૦૯૯ અને ૦૭૯-૨૬૫૭૮૨૧૨ નંબર જાહેર કરવામાં આવ્યા છે.




વ્યારામાં વીજળી પડતાં ખેતરમાં કામ કરતાં વૃદ્ધાનું મોત, જાણો વિગત

‘વાયુ’ વાવાઝોડાની અસરઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો,  જાણો ક્યા પવન સાથે વરસ્યો વરસાદ

વાવાઝોડા વખતે કઇ રીતે અપાય છે સિગ્નલ, વીડિયોમાં જુઓ સિગ્નલની સંપૂર્ણ માહિતી