ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, અમરેલી-1, આણંદ-1, કચ્છ-1, પાટણ-1, રાજકોટ-1, વડોદરા કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 169 , અમદાવાદ કોર્પોરેશનમાં 143, સુરત- 89, વડોદરા કોર્પોરેશનમાં 89, જામનગર કોર્પોરેશન - 79, રાજકોટ કોર્પોરેશન-66, વડોદરા-34, અમરેલી-30, ભાવનગર કોર્પોરેશન- 30, રાજકોટ-30, પંચમહાલ-28, કચ્છ- 27 મોરબી-24, ભરુચ-21, ભાવનગર-21, મહેસાણા-21, અમદાવાદ-20, ગાંધીનગર કોર્પોરેશન-20, દાહોદ-19, બનાસકાંઠા-17, દેવભૂમિ દ્વારકા-17, ગીર સોમનાથ-17, પાટણ-16, જુનાગઢ કોર્પોરેશન-15, બોટાદ-14, નર્મદા-14, જુનાગઢ-13, નવસરારી 12, છોટાઉદેપુર-11, મહિસાગર 11, જામનગરમાં 10, ગાંધીનગર-8, ખેડા-8, આણંદ-7, ડાંગ-7, સાબરકાંઠા-7, તાપી, 7, પોરબંદર-5, સુરેન્દ્રનગર-5, વલસાડ-5, અને અરવલ્લીમાં 4 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1193 દર્દી સાજા થયા હતા અને 76,227 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 20,45,951 ટેસ્ટ કરવામાં આવ્યા છે.