ગુરુપ્રસાદ મહાપાત્રને ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. અતનુ ચક્રવર્તીને ઇકોનોમી અફેર્સ સેક્રેટરીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
1986 બેચના ગુજરાત કેડરના આઇ એ એસ પી ડી વાઘેલાને ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -