વલસાડ: વલસાડના ઉમરગામના ભિલાડથી કલાડ જઇ રહેલી એસટી બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સદનસીબે 30 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.  આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.