સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ત્રણ દદીઓને આજે રજા આપવામાં આવી છે. મૂળી તાલુકાના દાણાવાડા, લખતર તાલુકાના તાવી , વઢવાણ તાલુકાના હુડકો કોરોના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકાર ની ગાઈડ લાઈન મુજબ લક્ષણો ન દેખાતા રજા આપવામાં આવી છે. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 40 થયો છે.
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં વેપારીને કોરોના થતા ફફડાટ, મોટા માર્કેટમાં છે દુકાન, સુરત પણ ગયો હતો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીને થયો કોરોના. ટ્રાવેલ હિસ્ટ્રી સુરત હોવાનું આવ્યું સામે.
NEXT
PREV
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક તરફ ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે બીજી તરફ એક વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વેપારીની સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં દુકાન આવેલી છે. ત્યારે તંત્ર દ્વારા હાલ તેની દુકાન સીલ કરવામાં આવી છે અને તેના કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. આ વેપારીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની સામે આવી છે.
સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ત્રણ દદીઓને આજે રજા આપવામાં આવી છે. મૂળી તાલુકાના દાણાવાડા, લખતર તાલુકાના તાવી , વઢવાણ તાલુકાના હુડકો કોરોના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકાર ની ગાઈડ લાઈન મુજબ લક્ષણો ન દેખાતા રજા આપવામાં આવી છે. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 40 થયો છે.
સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ત્રણ દદીઓને આજે રજા આપવામાં આવી છે. મૂળી તાલુકાના દાણાવાડા, લખતર તાલુકાના તાવી , વઢવાણ તાલુકાના હુડકો કોરોના પોઝિટિવ દર્દીઓને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સરકાર ની ગાઈડ લાઈન મુજબ લક્ષણો ન દેખાતા રજા આપવામાં આવી છે. હજુ પણ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 40 થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -