પોરબંદરઃ શહેરના માણેક ચોકમાં 3 માળનું મકાન ધરાશાયી થયું છે. જોકે, મકાનમાં રહેતા 4 લોકોનો આબાદ બચાવ થયું છે. મકાનની બાજુમાં મકાનના પાયા ખોદવાનું અને બોરની કામગીરી ચાલતી હતી. ત્યારે આ ઘટના ઘટી હતી. બાજુના મકાનમાં મોટી તિરાડ પડી ગઈ છે. ઘટનાને પગલે પાલિકાનો સ્ટાફ પહોંચ્યો છે.