જોકે વિસ્ફોટ કેટલા જથ્થામાં હતો તેને લઈને અનેક શંકાઓ છે. ફોરેન્સીક વિભાગ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદનો આ આત્મઘાતી હુમલો હતો. હુમલો કરનાર આતંકીનું નામ આદિલ અહમદ ડાર કહેવામાં આવી રહ્યું છે.
Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
આતંકી હુમલોઃ વધુ એક મોટો ખુલાસો થયો, કાર બોમ્બમાં આ વિસ્ફોટક પદાર્થનો થયો હતો ઉપયોગ
abpasmita.in
Updated at:
16 Feb 2019 09:50 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આત્મઘાતી હુમલાને લઈને મોટો ખુલાસો થયે છે. હુમલાના માટે 80 કિલોગ્રામ RDXનો ઉપયોગ થયો હતો. અધિકારીઓએ આ સાથે જોડાયેલ જાણકારી શેર કરી છે. જણાવીએ કે હુમલા બાદ સરકારે નિર્ણય કર્યો છેકે જવાનોની મૂવમેન્ટની વચ્ચે તેના કાફલાની વચ્ચે સામાન્ય નાગરિકના વાહનો આવવા દેવામાં નહીં આવે. જણાવીએ સીઆરપીએફની 78 ગાડીઓના કાફલામાં જે બસ પર હુમલો થયો તેનો નંબર પાંચ હતો, આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે.
જોકે વિસ્ફોટ કેટલા જથ્થામાં હતો તેને લઈને અનેક શંકાઓ છે. ફોરેન્સીક વિભાગ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદનો આ આત્મઘાતી હુમલો હતો. હુમલો કરનાર આતંકીનું નામ આદિલ અહમદ ડાર કહેવામાં આવી રહ્યું છે.
જોકે વિસ્ફોટ કેટલા જથ્થામાં હતો તેને લઈને અનેક શંકાઓ છે. ફોરેન્સીક વિભાગ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદનો આ આત્મઘાતી હુમલો હતો. હુમલો કરનાર આતંકીનું નામ આદિલ અહમદ ડાર કહેવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -