પ્રદર્શનકારીઓ અને સરકારના દાવાઓ વચ્ચે નાગરિકતા કાયદા પર એબીપી ન્યૂઝ-સી વોટરે દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. દેશભરમાં લગભગ 3 હજાર લોકોને 17થી19 ડિસેમ્બર વચ્ચે વાતચીત કરી હતી. લોકોને પૂછવામાં આવ્યું છે કે નાગરિકતા કાયદાનું સમર્થન કરો છો. શું નાગરિકતા સંશોધન કાયદામાં બંધારણનો ભંગ થયો છે?
શું તમે નાગરિકતા કાયદાનું સમર્થન કરો છો?
હા-62 ટકા
ના-37 ટકા
કોઇ જવાબ નહીં- 1 ટકા
શું દેશ નાગરિકતા કાયદા પર સરકારની સાથે છે?
સરકારની સાથે-59 ટકા
વિપક્ષની સાથે- 32 ટકા
કોઇ જવાબ નહીં- 9 ટકા
શું નાગરિકતા કાયદામાં બંધારણનો ભંગ થયો છે?
હા-47 ટકા
ના-47 ટકા
કોઇ જવાબ નહી-6
નાગરિકતા કાયદા પર કોણે ગેરસમજ ફેલાવી?
વિપક્ષ-29 ટકા
મીડિયા-20 ટકા
સરકાર-37 ટકા
કોઇએ નહીં-1 ટકા
તમામે-3 ટકા
નાગરિકતાના પુરાવા ન આપનારાઓને શું સજા મળશે? (અલગ અલગ સવાલ)
જેલ-52 ટકા
દેશની બહાર-78 ટકા
મતાધિકારથી બહાર-71 ટકા
સરકારની સુવિધા ખત્મ-61 ટકા
શું આખા દેશમાં એનઆરસી લાગુ કરવું જોઇએ?
હા-65 ટકા
ના-28 ટકા
કોઇ જવાબ નહી-7 ટકા
શું નાગરિકતા કાયદો મુસ્લિમો વિરુદ્ધ છે?
હા-32 ટકા
ના-56 ટકા
કોઇ જવાબ નહી-8 ટકા
તમામના વિરુદ્ધ-4 ટકા