નવી દિલ્લીઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની  કિસાન યાત્રા પછી આજથી રાહુલ સંદેશ યાત્રા શરૂ કરશે. અને તે 27 ઓક્ટોમ્બર સુધી યાલશે. આ યાત્રા 13 ઓક્ટોમ્બરેથી શરૂ થવાની હતી પરંતુ તેને બે દિવસ આગળ વધારી દેવામાં આવી હતી અને જે આજથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત જૌનપુરથી થશે. આ રાહુલ સંદેશ યાત્રામાં કર્જા માફ, વિજળીના બિલ જેવા મુદ્દાઓને લઈને કૉંગ્રેસ કાર્રકર્તાઓ જનતા સામે પોતાની વાત રાખશે. આ યાત્રા રાહુલ ગાંધીની કિસાન યાત્રાને આગળ વધારવા માટે રાહુલ સંદેશ યાત્રા શરૂ કરવામાં આવી છે.