ભાજપે પક્ષનું બંધારણ બદલી નાખ્યુંઃ હવે ચૂંટણી વિના જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાશે, જિલ્લા કક્ષાથી રાજ્ય સ્તર સુધીની સમિતિઓ નિરર્થક બની ગઈ
ભાજપનો પાયો 1980માં નખાયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 11 નેતાઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. શું તમે જાણો છો ભાજપના બંધારણમાં કયા નિયમો છે અને સમગ્ર સંગઠન કેટલા ભાગમાં વહેંચાયેલું છે?
Continues below advertisement

હવે ચૂંટણી વિના જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકાશે
Continues below advertisement