દયાશંકર જનપદના મૈનપુરીના ધિરોર પ્રાંતમાં એક કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. ત્યાં તેમણે સભાને સંબોધિત કરતા કહ્યું કે, માયાવતી એવા કુતરા જેવી છે જે ગલીમાં કોઈ ગાડી જતી હોય તો કુતરા તે ગાડીની પાછળ દોડગા લાગે છે અને જેવી જ ગાડી બ્રેક મારે છે કે તરત જ કુરતા પીછળ ભાગી જાય છે.
દયાશંકર સિંહે આ પહેલા માયાવતી પર કટાક્ષ કર્યા હતા. તેના કારણે તેને જેલમાં પણ જવું પડ્યું હતું. તેની પત્ની સ્વાતિ સિંહે બાદમાં મોર્ચો સંભાળતા માયાવતી વળતો હુમલો કર્યો હતો.